કોઇએ પુછ્યુ કે ભાઈ તમે શું કામ કરો છો ? તો મારો જવાબ હતો કે માણસને સમજવાનો અને એ પોતે માણસ છે એ એને સમજાવવાનો. માનવમનની સમજ કેળવતા રહેવાની અને સમજણરુપી સ્થિતપ્રજ્ઞતા વડે મોક્ષ મેળવવાની ખેવના સાથે લખાતો આ બ્લોગ મારા અંતરવિશ્વ અને સમજણવિશ્વનું પ્રતિબિંબ છે.